મિચ્છામી દુક્કડમ
ભગવાન મહાવીરે તેમના એક વ્યાખ્યાનમાં કીધું હતું કે “ક્ષમા એ વીરનું આભુષણ છે”. આપણે આપણા જીવનમાં ઘણીવાર અનુભવ કર્યો હશે કે કોઈને માફી(ક્ષમા) આપવી એ ખરેખર મુશ્કેલ કામ છે. આજે પર્યુષણ પર્વના આઠમાં અને છેલ્લા દિવસે (જે સંવત્સરી તરીકે ઓળખાય છે) દરેક જૈન ધર્મી આખા વર્ષ દરમિયાન પોતાનાથી થયેલી ભૂલો માટે માફી(ક્ષમાપના) માંગે છે અને એક [...]



