મુંબઈમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા એની પછી લખાયેલો જોરદાર લેખ… લેખક : જય વસાવડા “પણ હું મારી આંખોમાં આજે આંસુ નહિ, મારા જે નિર્દોષ દેશવાસીઓના (આતંકવાદીહુમલામાં રેડાયેલા) લોહીની રતાશ ભરવા માંગુ છું, ભભૂકતા ગુસ્સા સાથે ! આપણે સગવડતાપૂર્વક આવી બિરદાવલિઓનો રજાઇ તરીકે ઉપયોગ કરી માથે ઓઢીને સૂઈ જઇએ છીએ. દરેક વખતે કઈને કોઈ આફત આવે [...]